Healing under fire (เยียวยาในไà¸à¹ƒà¸•à¹‰)
સંસ્કૃત
-
Upload
nihar-modi -
Category
Education
-
view
43 -
download
3
description
Transcript of સંસ્કૃત
હિતોપદેશ ભારતીય જન- માનસ તથા પરરવેશ થી પ્રભાવવત ઉપદેશાત્મક કથાઓ છે. રિતોપદેશ ની કથાઓ અત્યતં સરલ અનેસગુ્રાહ્ય છે. વવભભન્ન પશ-ુ પભિયો પર આધારરત કથાઓ તેની ખાસ-વવશેષતા છે.
રચવયતાએ આ પશ-ુપભિયો ના માધ્યમ થી કથાવશલ્પ ની રચના કરી છે. જેની સમાપ્તત કોઇ બોધજનક વાતથી થાય છે. પશઓુ ને નીવત ની વાતો કરતા દેખાડેલ છે. બધી કથાઓ એક-ભબજા સાથે સકંળાયેલ જણાય છે.
રિતોપદેશ ના રચવયતા નારાયણ પરંડત છે. પસુ્તક ના ંઅંવતમ પદ્યોં ના આધાર પર આના રચવયતા નુ ંનામ "નારાયણ જણાય છે.
નારાયણેન પ્રચરત ુરચચતઃ સગં્રિોsયં કથાનામ્પરંડત નારાયણે પચંતતં્ર તથા અન્ય નીવત ગ્રથંોં ની મદદ થી રિતોપદેશ નામના આ ગ્રથં ની રચના કરી. સ્વય ંપ.ં નારાયણજી એ સ્વીકાર કયો છે.
તેમના આશ્રયદાતા નુ ંનામ ધવલચદં્રજી છે. ધવલચદં્રજી બગંાલ ના ચક્રવતી રાજા િતા તથા નારાયણ પરંડત રાજા ધવલચદં્રજી ના રાજકવવ િતા.
મગંલાચરણ તથા સમાપ્તત શ્લોક થીનારાયણ ની વશવ મા ંવવશેષ આસ્થા જણાય છે.નીવતકથાઓ મા ંપચંતતં્ર નુ ંસ્થાન પ્રથમ છે.
વવભભન્ન ઉપલબ્ધ અનવુાદો ના આધારે તેની રચના વત્રજી શતાબ્દી આસ-પાસ થયેલ જણાય છે.
રિતોપદેશ ની રચના નો આધાર પચંતતં્ર જ છે.કથાઓ થી પ્રાતત મારિતી ના વવશ્લેષણ ને આધારે ડૉ.ફ્લીટનુ ંમાનવુ ંછે કે આની રચના ૧૧ મી શતાબ્દી આસ-પાસ થયેલ િોવી જોઇએ.
રિતોપદેશ ની નેપાલી િસ્તપ્રત ૧૩૭૩ ઈ.સ.ની પ્રાતત છે. વાચસ્પવત ગૈરોલાજી એ આનો રચનાકાલ ૧૪ મી સદીની આસપાસ ગણાવલે છે.
રિતોપદેશ ની કથાઓ મા ંઅર્ુદુાચલ (આર્)ૂ, પાટભલપતુ્ર, ઉજ્જવયની, માલવા, િસ્સ્તનાપરુ, કાન્યકુબ્જ (કન્નૌજ), વારાણસી, મગધદેશ, કભલિંગદેશ આરદ સ્થાનો નો ઉલ્લેખ છે,
જેમા ંરચવયતા તથા રચના ની ઉદગમભવૂમ આ શ્થાનોથી પ્રભાવવત જણાય છે.
રિતોપદેશની કથાઓ આ ચાર ભાગમા ંવિેંચાયેલી છે.
1. વમત્રલાભ
૨.સિુદ ભેદ
૩.વવગ્રિ
૪.સવંધ