Latest rajkot news in gujrati

1
ગાંધીવિચારના ણીતા અભાસુ દબેન પણી લખે છે કગાંધીકથાએ નારાણભાઈનો આધાતક વિકાસ ક હતો, તેના જેિી ઓપનનેસ અને વનખાલસતા ઓછા સજક-લેખકાં િા ળે છે મન, શરીર અને બુશકથી હંમેશાબળવાન હા ના રાયણભાઈ ભવિષયના વિચારકો, અભયાસુઓ માટે ઘણી સવ આપીને ગયા છે. તેમના જેિી ઓપનનેસ ઓછા લોકોમાં િા મળે છે. તેમના લેખનકાયમાં મ જયારે પણ કોઈ ુટી પરતિે ધયાન દોયુ હોય તયારે તેમણે કયારેય ખરાબ લગાડું નહોતું. તેઓ મન, શરીર અને બુવથી હંમેશા બળિાન રા હતા. મને યાદ છકે 108મી ગાંધીકથા બાદ નાદુરસત તવબયતના કારણે નારાયણભાઈએ કથા ચાલુ રાખિી કે કેમ એ વિશે એક બેઠક મળી હતી, બેઠકમાં મોટાભાગનાઓએ નારાણયભાઈની નાદુરસત તવબયતના લીધે તેમણે હિે કથા કરિી ઈએ નહીં એિો મત વયકત કય હતો, કે મ ગાંધીકથા ચાલુ રાખિી ઈએ એિો મત વયકત કય હતો કારણ કે ગાંધીકથાએ તેમના મન, શરીર અને બુવ ઉપરાંત અધયાતતમક વિકાસ કય હતો. નારાયણભાઈએ ગાંધીકથા ારા લોકકેળિણીનું મોટું કાય કયુ હતું. મ તેમની પહેલી કથા સાંભળી અને છેલલી સાદરામાં સાંભળી તયારે આ બનને કથાઓ િે ઘણો ફરક હતો. માભાષા માટે | ગુજરાતી સાહિત પરરષદના મુખ તરીકે નારાણભાઈએ 40 સજકો સાથે રાજભરનો વાસ ક િતો ગુજરાતી સાવહ પરષદના ઉપ-ુખ રજે પટેલ લખે છે કનારાણભાઈ આિન ગાંધીના શાલચી રા હતા , તેઓ શબદદેહે આપણી િરહેશે અને ગુજરાતી ભાષા સદૈિ તેની ઋણી રહેશગુજરાી સાહત અને સાહતકારોને લોકો સુધી લઈ ગા ના રાયણભાઈ દેસાઈના ગાંધી વિશેના પુસતકો મા ગુજરાત માટે જ નહીં પણ વિ માટે બહુમૂલય િારસો છે. નારાયણભાઈના પુસતકો થકી ગાંધીચર અને ચેતના સુલભ બનયા. તેમના પુસતકોનો વિવિધ ભાષાઓમાં અનુિાદો થયા હતા. ગુજરાતી ભાષા માટે તેમનું દાન અમૂલય છે. સાવહતય પરરષદના મુખ તરીકે તેમણે 40થી િધારે સાવહતયકારો સાથે ગુજરાતભરમાં િાસ કય હતો અને આ રીતે તેઓ સાવહતય અને સાવહતયકારોને લોકો સુધી લઈ ગયા હતા. નારાયણભાઈએ ભાષા, સાવહતય અને સમાજને એકપ બનાવયા હતા. 2009થી 2010 સુધી તેઓ સાવહતય પરરષદના મુખપદે રા હતા. નારાયણભાઈ ગાંધીરંગે રંગાયેલા સજક હતા પણ તેમના લેખનમાં ટાગોર તયેનો ેમ પણ િા મળતો હતો. આિન તેઓ ગાંધીના મશાલચી રા હતા, હિે ભલે તેઓ આપણી િે નથી પણ શબદદેહે તેઓ સતત આપણી િે રહેિાના છે. ગુજરાતી ભાષા સદૈિ તેમની ઋણી રહેશે. વારસાનો વેલો | અમરતવને પામા અનેરા ગાંધીજન આવીકાલની પેઢી હવે કોને ઈને ગાંધીને અનુભવશે હાતમા ગાંધીની વિદાય િખતે વિના ઉમ વિાનીએ એિી દાંજવલ આપેલી કે: “આિતી પેઢી માનશે નહીં કઆિી હાડ-માંસિાળી કોઈ વયતકત આ થિી પર અિતરી હતી.” ગુજરાતમાં એક વયતકતિ એિું હતું કે જમહાન વિાનીની આ શંકાને દૂર કરી શકે, અને તે વયતકતવિશેષ એટલે નારાયણભાઈ દેસાઈ... આજની પેઢીને દશાિિું હોય કે મહાતમા ગાંધી કેિા હતા, ગાંધી કેમ બોલતા- કેમ લખના- કેમ ચાલતા- કેમ આહ સેિતા- કેમ રેરટયો કાંતતા- કેમ િતા- તો આપણનારાયણભાઈ દેસાઈ સામે આદરથી ગળી ચીંધતા હતા કે ઓ, નારાયણદાદા સાથે થોડા વદિસો િીતાિો અને તમને મહાતમા ગાંધીને વનહાળયાનો લહાિો મળશે!!! આિતીકાલની પેઢી કોને ઈને ગાંધીને અનુભિશે? નારાયણ દેસાઈ આપણને મહાદેિના મહાતમાની બમણી અનુભૂવત આપતા રા. વિાપીઠના આિન કુલપવતએ છેલા ાસ સુધી કુલપવત રહેિાનં બંધારણ છે. નારાયણદાદા ગાંધી જેિા જ નોખી માટીના. એમણે અશતકહેર કરી રાનામું આપયું ને આહપૂિક વનણયને િળગી રા, હયાતીમાં ઈલાબેન ભને કુલપવતપદે યાં અને ચીલો ચાતનારા ગાંધીજન તરીકે અમરિ પામી ગયા. િીસમી- એકિીસમી સદીનાં ગાંધી નારાયણદાદાને ન મસતકે િંદન... વનના તિમ ણ મતિનાને બાદ કરિા નારાયણભાઈએ છ વરની મરથી લઈને આવન કાંિણય અખંડ રાખય િિ. નઈ િાલીમ અને મૂલયતનષ કેળવણી માટિઓ આવન સમતિ રા િિા િથા વૈકલલક વનશૈલીના ઘડિર-ચણિરનું કામ કયુ િિું. આણે ગાંધી મૂલયના િરી અને તિબધલકસેવક ગુમાવયા છે. > સોનિયા ગાંધી, અધયા, AICC નખતશખ ગાંધીવાદી સવ. નારાયણભાઇ દેસાઇનુસમ વન ગાંધી તવચારને વરેલુ િિું. ઇર તદવંગિને તચરશાંતિ દાન કરે િેવી ાથના. > ઓ.પી.કોહલી, રાજયાલ ગાંધીકથાના માધયમથી સાંિ ેઢીમાં ગાંધી શાિ તવચાર સરાવવામાં અને િ રાખવામાં સવ. નારાયણભાઇએ આેલું યગદાન સદાકાળ યાદ રિેશે. > આિંદીબેિ પટેલ, મુખયમંી, ગુજરાિ નારાયણભાઇ દેસાઇ આવન ગાંધી મુલયની ળવણી માટે સંઘર કરિા રા. સવ.નારાયણભાઇના તનધનથી ગુજરાિે ગાંધી મુલયને વરેલા સંતનષ આગેવાન ગુમાવયા છે. > અહેમદ પટેલ, સતનયા ગાંધીના રાજકીય સતચવ નારાયણભાઇનું વન વિી ગિી ગાંધી મુલયની યુતનવતસટી સમાન િિુ. > ભરતનસંહ સોલંકી, કેસ દેશ મુખ સાની લાલસા વગર ગાંધીના મૂલયના જિન માટે વન િેમણે તવિાવયું િિુ. > શંકરનસંહ વાઘેલા, તવધાનસભા તવરધ કેસના નેિા નારાયણ દેસાઈએ ગાંધી તવચારને બરાબર રીિે સાચવી રાખયાં િિા. > ઈલાબેિ ભ, કુલતિ, ગૂજરાિ તવાી, અમદાવાદ ગાંધીને જનગણ સુધી િચાડનાર અભયાસુ િરીકે નારાયણભાઈ િંમેશા યાદ રિેશે. ઈર િેમના આતમાને શાંતિ આે. > િરે મોદી, વડાધાન મહાનુભાવોની દાંજલ અલહવદા, લોકાની!| ગાંધીચરર તેમનું હિરમોર કામ ભેદની ભીંો ભાંગે ે એમની આવન મથામણ રહી હી લો કાની ગાંધી કથાકાર નારાયણ દેસાઈ લય પામયાનું સાંભળયું તયારે ઉતકટપણે થઈ આિેલું સમરણ કવિ મૈવથલીશરણ ગુપતની એ મતલબની પંતકતઓનું હતું કે "રામ, તમારું ચરસિયં એક કાવય છે. તઆલેખતાં કોઈ પણ કવિ થઈ ય એ સહજ સંભાવય છે.' એમનજયારે વપચરમાટે દશક એિોડ મળયો તયારે એમની અનુપતસથવતમાં એમનો વતભાિ િાંચિાનું મારે વહસસે આવયું હતું, આ વતભાિમાં એમણે મૈવથલીશરણની પેલી પંતકતઓ સંભારી હતી. દેશની અનિસથા િે િારણ અને લેપન તેમ નૉળિેલ માટેની મથામણમાં એ સમ ગાંધીચરરના લેખન તેમજ ગાંધીકથા સરખા લોકમાધયમ તરફ િળયા હશે એમ સમય છે. 2002ના મહાપાતકની સવહયારી જિાબદારીથી માંડી સાવહતય અકાદમીની નષટ સિાયતા જેિા વનદશો મુખીય મંચ પરથી એમને કારણે શકય બનયા. વિાપીઠના દીાના સમારોહમાં આતમવનરીણપૂિક એક પછી એક જે વિષયિસતુની ચચા કરી છે તે આ સંસથાને સારુ હાથપોથીની ગરજ સારશે. શાંવત-નયાય સાથે ચાલે, ભેદની ભીંતો ભાંગે તે એમની આિન મથામણ રહી. વશરમોર કામગીરી કે ગાંધીચરરની લેખાશે. આ ચર પછી એમની સવત બી વિવધિ સમારકની મોહતાજ રહેતી નથી. એ અરશ: અ-ર જ હોિાની છે. }કાિ ન.િાિ, વરરષ કટારલેખક }ભાુ વછરાની, તશણકાર, લેખક }િરાયણભાઈએ તનશાળે જિા નિિા ણ તિા અને બાુની ાસે જ ભણયા િિા. 1999 નારાયણ દેસાઈને તિલષિ જમનાલાલ બજ એવડથી સનમાતનિ કરવામાં આવયા િિા. }સવાતંયસેિાિી નભકૃષણ ચૌધરીની ુી ઉરા સાથે લગન કયા િિા. }નવિોબા ભાવેની ભૂદાન ચળવળમાં નારાયણ દેસાઈએ સકડ રકલમીટરના વાસ ખે િિ િથા ગરીબ ખેડૂિમાટજમીન મેળવીિિી. 2004 નારાયણ દેસાઈએ ગાંધી કથાન ારંભ કય. દેશ-તવદેશમાં િેમણે કુલ 118 કથાઓ કરીને બાુના તવચારન ફેલાવ કય િિ. 1924 વલસાડ નક જનમ. સાબરમિી આમમાં બાુની તનામાં ઉછેર થય. રાજકટ (જૂનાગઢ), સમવાર, 16 માચ, 2015 10 નારાણ દેસાઈ 1924-2015 આદર-જહલ | નારાણ દેસાઈને હતમ હવદા... ગંધીન આચર વિચર અને સરનો વિશળ િડલો ના રાયણ દેસાઈનો જનમ ૨૪-૧૨- ૧૯૨૪ના રોજ િલસાડમાં થયો હતો. તેઓ ગાંધીના ગત સવચિ મહાદેિ હરરભાઈ દેસાઈના પુ હતા. તેમણે સિદય કાયકર, પકાર, અને કેળિણીકાર તરીકે યશસિી કામગીરી કરી હતી. નારાયણ દેસાઈ ‘ભૂવમપુ’(ગુજરાતી) ના સથાપક તંી તેમજ ‘સિદય જગત’(વહંદી) અને ‘વિવજલ’(ે) ના સંપાદન-કાશનમાં સહયોગી રા હતા. નારાયણભાઈએ સંપૂણ કાંવત વિાલય, િેડછી ારા સાચા અથમાં નઈ તાલીમ, મૂલયવનષઠ કેળિણી, અને િૈકતલપક િનશૈલીનાં ઘડતર- ચણતરનું કામ કયુ છે. શબદસજક નારાયણ દેસાઈએ પચાસ આસપાસ પુસતકો લખયાં છે. નારાયણ દેસાઈની ણીતી કૃવતઓમાં ‘અતનકુંડમાં ઊગેલું ગુલાબ’, ‘મારું િન એ જ મારી િાણી’, િગેરેનો સમાિેશ થાય છે. તેમને ‘મારું િન એ જ મારી િાણી’ શીષક હેઠળ મહાતમા ગાંધીનું િનચરલખિા બદલ ભારતીય ાનપીઠનું ૨૦૦૪ના િષ માટેનું મૂવતદેિી પારરતોવષક એનાયત થયુહતું. િનના વતમ દસકામાં, નારાયણભાઈ કથાના લોકમાધયમ ભણી િળયા હતા. તેમણે ૧૧૮ જેટલી ગાંધીકથાઓ કરી હતી.. ના.મ.દે. ૨૪-૧૨-૨૪થી ૧૫-૦૩-૧૫ જેિી યાદ રહી ય તેિી તારીખોની િે, સાદગીપૂણ, સંપૂણ, અને સાથક િન વયા. }ડૉ. અહનકુમાર અધયાક -લેખક "ગાંધી કથા'ના સજક| બાપુના લાડકા નારાણભાઈ ભાહવ પેઢીના નામે મિામૂલી હમલકત મૂકી ગા છગાંધીના ગત સવચિ હાદેિ દેસાઈના પુ નારાણ દેસાઈને બાપુ ેથી ‘બાબલો’ કહીને બોલાિતા, તેનું વનધન ગાંધીેીઓાં ચોસ ખાલીપો સજશે પણ આિન કશીલ, વિચારક અને લેખક રહેલા નારાણભાઈ ભાવિ પેઢી ાટે અૂલ િારસો ૂકતા ગા છે. િનકાળ દરવાન પચાસેક પુસતકો ારા અને ગાંધીકથા થકી તેઓ હાા ગાંધીના વિચારને જનન સુધી પહચાડતા રા હતા. તેના વિદા સંગે સતુત છે વદવભસરની દંજવલ... ‘બાપુને પર મળો ેમનો બબલો ’ હવદા વેળાએ | ગાંધીુગનો છેલલો હસતારો ખરી પો આ શક અને માગદશકની ખોટ ો હંમેશાં સાલી રહેશગાધીયુગની છેલલી પેઢીનો એક ઝળહળતો વસતારો ખય. ગાંધીએ જેને વનશાળ ન જિાની તેની મરને સિીકારીને ‘બાબલો’ નામ આપયું તેને સમ િન ગાંધી વિચારની વનશાળમાંથી ર મળી નહોતી. બાપુની જંગમ વિાપીઠમાં તૈયાર થયેલા નારાયણભાઈ વિાન, વિચારક અને કમશીલ હતા. તેમણે બાિીસ િષની યુિાનિયે સુરત નક િડછી આિીને ‘નઈ તાવલમ’ના યોગો કયા હતા. વિશાળ િાંચન અને અનેકવિધ મહાનુભિોના સાંવનધયમાં તેઓ ઘડાયા, ઉતકૃષટ લેખક થયા અને સાવહતય ેે વિરલ વસવ હાંસલ કરી. ગાંધી યુગની બે મહાન વિભૂવત, વિનોબા અને જયકાશના તેઓ વનકટના સહયોગી હતા અને તેમની સાથે જ તેમણે કમયોગ આદય હતો. નારાયણભાઈએ ભૂદાન ચળિળમાં ગુજરાતમાં હરો રકલોમીટર પદયાા કરી તથા જમીનો મેળિી અને સિદયની અલખ જગાિી. તેમણે આતિક શતકતને વિનાશક ગણાિી હતી. િર રેવઝસટનસ ઇનટરનેશનલ નામના િૈવક સંગઠનના તેઓ બે િખત મુખ બનયા હતા. તેમણે તરુણ શાંવત સેના સથાપીને સકડો યુિાનોને અવહંસક કાંવતના કાયકર બનાિિા માટે િેડછી ખાતે સંપૂણકાંવત વિાલયમાં તાવલમો આપી. માંદગીના છેલલા ણ મવહના વસિાય છ િરસની મરથી શ કરેલો કાંતણય આિન અખંડ ચલાવયો હતો. િનના પાછલા ભાગમાં દેશની ાનસારની મૌવખક પરંપરાને અનુસરીને કથાકાર બનયા તથા દેશ-વિદેશમાં 110થી પણ િધારે ગાંધીકથાઓ કરી. ગાંધીકથા ારા તેમણે ગાંધી આખયાનો ારા ગાંધીિન અને વિચારને સમાજમાં િહેતા કયા. તેઓ 2007થી ગુજરાત વિાપીઠના કુલપવત તરીકે વશકો,વિાથીઓને સરળ ભાષામાં ગાંધી વિચારમાં રહેતા તતિતંની સમજ આપી. ગુજરાતનો આ પનોતો પુ, શાંવતને સમવપત કમશીલ, વિાન લેખક, વશક અને માગદશક વિદા લે છે તયારે આિનારા સમયમાં એમની ખોટ સાલતી રહેશે. આ ‘બાબલો’ ગાંધી વચંધયા માગ ચાલી કરતાર પાસે ગાંધીની પડખે ફરી બેસિા ઉપડી ગયો છે. }સુદિન આંગર, ૂવ-કુલનાયક, ગૂજરાિ તવાી ણ હબલાડીની રસદ ઘટના િરાયણ ભાઈએ ‘મારું વન એ જ મારી વાણી’ના ચથા ભાગમાં રસદ વાિ લખી છે. િઓ જયારે આ ુસિક લખિા તયારે િેમના ઘરમાં રિેિી ણ તબલાડીઓ અચૂકણે આવીને ખળામાં બેસી જિી. કેશટ, બલ અને સુતભ એટલે કે કૃષણ, બલરામ અને સુભા નામની આ તબલાડીઓ તવશે નારાયણભાઈએ લખયું છે કે મનુષય કરિા વધુ ેમ એમને િેમની ાસેથી મળય છે.

description

 

Transcript of Latest rajkot news in gujrati

Page 1: Latest rajkot news in gujrati

ગાંધીવિચારના જાણીતા અભ્ાસુ દક્ષાબેન પટ્ટણી લખે છે કે ગાંધીકથાએ નારા્ણભાઈનો આધ્ાત્મિક

વિકાસ ક્યો હતો, તેમિના જેિી ઓપનનેસ અને વનખાલસતા ઓછા સજ્જક-લેખકમિાં જોિા મિળે છે

મન, શરીર અને બુદ્ધિશક્તિથી હંમેશાં

બળવાન હતિા

ના રાયણભાઈ ભવિષયના વિચારકો, અભયાસુઓ માટે ઘણી સમૃવધિ આપીને ગયા છે. તેમના જેિી ઓપનનેસ ઓછા

લોકોમાં જોિા મળે છે. તેમના લેખનકાય્યમાં મેં જયારે પણ કોઈ ત્ુટી પરતિે ધયાન દોયુું હોય તયારે તેમણે કયારેય ખરાબ લગાડું નહોતું. તેઓ મન, શરીર અને બુવધિથી હંમેશા બળિાન રહ્ા હતા. મને યાદ છે કે 108મી ગાંધીકથા બાદ નાદુરસત તવબયતના કારણે નારાયણભાઈએ કથા ચાલુ રાખિી કે કેમ એ વિશે એક બેઠક મળી હતી, બેઠકમાં મોટાભાગનાઓએ નારાણયભાઈની નાદુરસત તવબયતના લીધે તેમણે હિે કથા કરિી જોઈએ નહીં એિો મત વયકત કયયો હતો, જો કે મેં ગાંધીકથા ચાલુ રાખિી જોઈએ એિો મત વયકત કયયો હતો કારણ કે ગાંધીકથાએ તેમના મન, શરીર અને બુવધિ ઉપરાંત અધયાતતમક વિકાસ કયયો હતો. નારાયણભાઈએ ગાંધીકથા દ્ારા લોકકેળિણીનું મોટું કાય્ય કયુું હતું. મેં તેમની પહેલી કથા સાંભળી અને છેલલી સાદરામાં સાંભળી તયારે આ બનને કથાઓ િચ્ે ઘણો ફરક હતો.

માતૃભાષા માટે | ગુજરાતી સાહિત્ય પરરષદના પ્રમુખ તરીકે નારા્યણભાઈએ 40 સજ્જકો સાથે રાજ્યભરનો પ્રવાસ ક્યયો િતો

ગુજરાતી સાવહ્્ પરરષદના ઉપ-પ્રમિુખ રષાજેન્દ્ર પટેલ લખે છે કે નારા્ણભાઈ આજીિન ગાંધીના

મિશાલચી રહ્ા હતા , તેઓ શબદદેહે આપણી િચ્ે રહેશે અને ગુજરાતી ભાષા સદૈિ તેમિની ઋણી રહેશે

ગુજરાતિી સાદ્હત્ય અને સાદ્હત્યકારોને લોકો સુધી લઈ ગ્યા

ના રાયણભાઈ દેસાઈના ગાંધીજી વિશેના પુસતકો માત્ ગુજરાત માટે જ નહીં પણ વિશ્વ માટે બહુમૂલય િારસો છે.

નારાયણભાઈના પુસતકો થકી ગાંધીચરરત્ અને ચેતના સુલભ બનયા. તેમના પુસતકોનો વિવિધ ભાષાઓમાં અનુિાદો થયા હતા. ગુજરાતી ભાષા માટે તેમનું પ્રદાન અમૂલય છે. સાવહતય પરરષદના પ્રમુખ તરીકે તેમણે 40થી િધારે સાવહતયકારો સાથે ગુજરાતભરમાં પ્રિાસ કયયો હતો અને આ રીતે તેઓ સાવહતય અને સાવહતયકારોને લોકો સુધી લઈ ગયા હતા. નારાયણભાઈએ ભાષા, સાવહતય અને સમાજને એકરૂપ બનાવયા હતા. 2009થી 2010 સુધી તેઓ સાવહતય પરરષદના પ્રમુખપદે રહ્ા હતા. નારાયણભાઈ ગાંધીરંગે રંગાયેલા સજ્યક હતા પણ તેમના લેખનમાં ટાગોર પ્રતયેનો પ્રેમ પણ જોિા મળતો હતો. આજીિન તેઓ ગાંધીના મશાલચી રહ્ા હતા, હિે ભલે તેઓ આપણી િચ્ે નથી પણ શબદદેહે તેઓ સતત આપણી િચ્ે રહેિાના છે. ગુજરાતી ભાષા સદૈિ તેમની ઋણી રહેશે.

વારસાનો વેલો | અમરતવને પામ્યા અનેરા ગાંધીજન

આવતિીકાલની પેઢી હવે કોને જોઈને ગાંધીજીને અનુભવશેમિ હાતમા ગાંધીની વિદાય િખતે વિશ્વના

ઉત્તમ વિજ્ાનીએ એિી શ્રદાંજવલ આપેલી કે: “આિતી પેઢી માનશે નહીં કે આિી હાડ-માંસિાળી કોઈ વયતકત આ પૃથિી

પર અિતરી હતી.” ગુજરાતમાં એક વયતકતતિ એિું હતું કે જે મહાન વિજ્ાનીની આ શંકાને દૂર કરી શકે, અને તે વયતકતવિશેષ એટલે નારાયણભાઈ દેસાઈ... આજની પેઢીને દશા્યિિું હોય કે

મહાતમા ગાંધી કેિા હતા, ગાંધીજી કેમ બોલતા- કેમ લખના- કેમ ચાલતા- કેમ આગ્રહ સેિતા-કેમ રેરટયો કાંતતા- કેમ જીિતા- તો આપણે

નારાયણભાઈ દેસાઈ સામે આદરથી આંગળી ચીંધતા હતા કે જાઓ, નારાયણદાદા સાથે થોડા વદિસો િીતાિો અને તમને મહાતમા ગાંધીને વનહાળયાનો લહાિો મળશે!!! આિતીકાલની પેઢી કોને જોઈને ગાંધીજીને અનુભિશે? નારાયણ દેસાઈ આપણને મહાદેિના મહાતમાની બમણી અનુભૂવત આપતા રહ્ા.વિદ્ાપીઠના આજીિન કુલપવતએ છેલલા શ્વાસ સુધી કુલપવત રહેિાનું બંધારણ છે. નારાયણદાદા ગાંધી જેિા જ નોખી માટીના. એમણે અશતકત જાહેર કરી રાજીનામું આપયું ને આગ્રહપૂિ્યક વનણ્યયને િળગી રહ્ા, હયાતીમાં ઈલાબેન ભટ્ટને કુલપવતપદે જોયાં અને ચીલો ચાતનારા ગાંધીજન તરીકે અમરત્િ પામી ગયા. િીસમી-એકિીસમી સદીનાં ગાંધી નારાયણદાદાને નત્ મસતકે િંદન...

જીવનના અંતિમ ત્રણ મતિનાને બાદ કરિા નારાયણભાઈએ છ વર્ષની ઉંમરથી લઈને આજીવન કાંિણયજ્ઞ અખંડ રાખયયો િિયો. નઈ િાલીમ અને મૂલયતનષ્ઠ કેળવણી માટે િેઓ આજીવન સમત્્ષિ રહ્ા િિા િથા વૈકલલ્ક જીવનશૈલીના ઘડિર-ચણિરનું કામ કયુું િિું.

આ્ણે ગાંધી મૂલયયોના પ્રિરી અને પ્રતિબધધ

લયોકસેવક ગુમાવયા છે. > સોનિયા ગાંધી, અધયક્ા, AICC

નખતશખ ગાંધીવાદી સવ. નારાયણભાઇ દેસાઇનું

સમગ્ર જીવન ગાંધી તવચારયોને વરેલુ િિું. ઇશ્વર તદવંગિને તચરશાંતિ પ્રદાન કરે િેવી પ્રાથ્ષના. > ઓ.પી.કોહલી, રાજય્ાલ

ગાંધીકથાના માધયમથી સાંપ્રિ ્ેઢીમાં ગાંધી શાશ્વિ

તવચાર પ્રસરાવવામાં અને જાગૃિ રાખવામાં સવ. નારાયણભાઇએ આ્ેલું યયોગદાન સદાકાળ યાદ રિેશે. > આિંદીબેિ પટેલ, મુખયમંત્રી, ગુજરાિ

નારાયણભાઇ દેસાઇ આજીવન ગાંધી મુલયયોની

જાળવણી માટે સંઘર્ષ કરિા રહ્ા. સવ.નારાયણભાઇના તનધનથી ગુજરાિે ગાંધી મુલયયોને વરેલા સંતનષ્ઠ આગેવાન ગુમાવયા છે. > અહેમદ પટેલ, સયોતનયા ગાંધીના રાજકીય સતચવ

નારાયણભાઇનું જીવન જીવિી જાગિી ગાંધી

મુલયયોની યુતનવતસ્ષટી સમાન િિુ. > ભરતનસંહ સોલંકી, કયોગ્રેસ પ્રદેશ પ્રમુખ

સત્ાની લાલસા વગર ગાંધીજીના મૂલયયોના જિન

માટે જીવન િેમણે તવિાવયું િિુ. > શંકરનસંહ વાઘેલા, તવધાનસભા તવરયોધ ્ક્ કોંગ્રેસના નેિા

નારાયણ દેસાઈએ ગાંધી તવચારયોને બરાબર રીિે

સાચવી રાખયાં િિા. > ઈલાબેિ ભટ્ટ, કુલ્તિ, ગૂજરાિ તવદ્ા્ી્ઠ, અમદાવાદ

ગાંધીજીને જનગણ સુધી ્િોંચાડનાર અભયાસુ

િરીકે નારાયણભાઈ િંમેશા યાદ રિેશે. ઈશ્વર િેમના આતમાને શાંતિ આ્ે. > િરેન્દ્ર મોદી, વડાપ્રધાન

મહાનુભાવોની શ્રદાંજદ્લ

અલહવદા, લોકા્યની!| ગાંધીચરરત્ર તેમનંુ હિરમોર કામ

ભેદની ભીંતિો ભાંગે તિે એમની આજીવન મથામણ રહી હતિી લો કા્ની ગાંધી કથાકાર નારાયણ

દેસાઈ લય પામયાનું સાંભળયું તયારે ઉતકટપણે થઈ આિેલું સમરણ કવિ મૈવથલીશરણ ગુપતની એ મતલબની પંતકતઓનું હતું કે

"રામ, તમારું ચરરત્ સિયં એક કાવય છે. તે આલેખતાં કોઈ પણ કવિ થઈ જાય એ સહજ સંભાવય છે.' એમને જયારે વપતૃચરરત્ માટે દશ્યક એિોડ્ડ મળયો તયારે એમની અનુપતસથવતમાં એમનો

પ્રવતભાિ િાંચિાનું મારે વહસસે આવયું હતું, આ પ્રવતભાિમાં એમણે મૈવથલીશરણની પેલી પંતકતઓ સંભારી હતી. દેશની અનિસથા

િચ્ે િારણ અને લેપન તેમ નૉળિેલ માટેની મથામણમાં એ સમગ્ર ગાંધીચરરત્ના લેખન તેમજ ગાંધીકથા સરખા લોકમાધયમ તરફ િળયા હશે એમ સમજાય છે. 2002ના મહાપાતકની સવહયારી જિાબદારીથી માંડી સાવહતય અકાદમીની નષટ સિાયત્તતા જેિા વનદદેશો પ્રમુખીય મંચ પરથી એમને કારણે શકય બનયા. વિદ્ાપીઠના દીક્ાના સમારોહમાં આતમવનરીક્ણપૂિ્યક એક પછી એક જે વિષયિસતુની ચચા્ય કરી છે તે આ સંસથાને સારુ હાથપોથીની ગરજ સારશે. શાંવત-નયાય સાથે ચાલે, ભેદની ભીંતો ભાંગે તે એમની આજીિન મથામણ રહી. વશરમોર કામગીરી જોકે ગાંધીચરરત્ની લેખાશે. આ ચરરત્ પછી એમની સમૃવત બીજા વિવધિત્ સમારકની મોહતાજ રહેતી નથી. એ અક્રશ: અ-ક્ર જ હોિાની છે.

}પ્રકાિ ન.િાિ, વરરષ્ઠ કટારલેખક

}ભદ્ા્યુ વછરાજાની, તશક્ણકાર, લેખક

}િારાયણભાઈએ તનશાળે જિા નિયોિા ્ણ ત્િા અને બા્ુની ્ાસે જ ભણયા િિા.

1999 નારાયણ દેસાઈને પ્રતિલષ્ઠિ જમનાલાલ બજાજ એવયોડ્ડથી

સનમાતનિ કરવામાં આવયા િિા.

}સવાતંત્યસેિાિી નભકૃષણ ચૌધરીની ્ુત્રી ઉત્રા સાથે લગન કયા્ષ િિા.

}નવિોબા ભાવેની ભૂદાન ચળવળમાં

નારાયણ દેસાઈએ સેંકડયો રકલયોમીટરના પ્રવાસ ખેડ્યો િિયો િથા ગરીબ ખેડૂિયોમાટે

જમીનયો મેળવીિિી.

2004 નારાયણ દેસાઈએ ગાંધી કથાનયો પ્રારંભ કયયો. દેશ-તવદેશમાં િેમણે કુલ 118 કથાઓ

કરીને બા્ુના તવચારનયો ફેલાવયો કયયો િિયો.

1924 વલસાડ નજીક જનમ. સાબરમિી આશ્રમમાં બા્ુની તનશ્રામાં ઉછેર

થયયો.

રાજકયોટ (જૂનાગઢ), સયોમવાર, 16 માચ્ષ, 2015 10નારા્યણ દેસાઈ 1924-2015

આદર-અંજહલ | નારા્યણ દેસાઈને અંહતમ હવદા્ય...

ગષંાધીજીનષા આચષાર વિચષાર અને પ્રસષારનો વિશષાળ િડલોના રાયણ દેસાઈનો જનમ ૨૪-૧૨-

૧૯૨૪ના રોજ િલસાડમાં થયો હતો. તેઓ ગાંધીજીના અંગત સવચિ મહાદેિ હરરભાઈ દેસાઈના પુત્ હતા. તેમણે સિયોદય

કાય્યકર, પત્કાર, અને કેળિણીકાર તરીકે યશસિી કામગીરી કરી હતી. નારાયણ દેસાઈ ‘ભૂવમપુત્’(ગુજરાતી)ના સથાપક તંત્ી તેમજ ‘સિયોદય જગત’(વહંદી) અને ‘ વિવજલ’(અંગ્રેજી)

ના સંપાદન-પ્રકાશનમાં સહયોગી રહ્ા હતા. નારાયણભાઈએ સંપૂણ્ય કાંવત વિદ્ાલય, િેડછી દ્ારા સાચા અથ્યમાં નઈ તાલીમ, મૂલયવનષઠ

કેળિણી, અને િૈકતલપક જીિનશૈલીનાં ઘડતર-ચણતરનું કામ કયુું છે. શબદસજ્યક નારાયણ દેસાઈએ પચાસ આસપાસ પુસતકો લખયાં છે. નારાયણ દેસાઈની જાણીતી કૃવતઓમાં ‘અત્નકુંડમાં ઊગેલું ગુલાબ’, ‘મારું જીિન એ જ મારી િાણી’, િગેરેનો સમાિેશ થાય છે. તેમને ‘મારું જીિન એ જ મારી િાણી’ શીષ્યક હેઠળ મહાતમા ગાંધીનું જીિનચરરત્ લખિા બદલ ભારતીય જ્ાનપીઠનું ૨૦૦૪ના િષ્ય માટેનું મૂવત્યદેિી પારરતોવષક એનાયત થયું હતું. જીિનના અંવતમ દસકામાં, નારાયણભાઈ કથાના લોકમાધયમ ભણી િળયા હતા. તેમણે ૧૧૮ જેટલી ગાંધીકથાઓ કરી હતી.. ના.મ.દે. ૨૪-૧૨-૨૪થી ૧૫-૦૩-૧૫ જેિી યાદ રહી જાય તેિી તારીખોની િચ્ે, સાદગીપૂણ્ય, સંપૂણ્ય, અને સાથ્યક જીિન જીવયા.

}ડૉ. અહવિનકુમાર અધયા્ક -લેખક

"ગાંધી કથા'ના સજ્જક| બાપુના લાડકા નારા્યણભાઈ ભાહવ પેઢીના નામે મિામૂલી હમલકત મૂકી ગ્યા છે

ગાંધીજીના અંગત સવચિ મિહાદેિ દેસાઈના પુત્ર નારા્ણ દેસાઈને બાપુ પ્રેમિથી ‘બાબલો’ કહીને બોલાિતા, તેમિનું વનધન ગાંધીપ્રેમિીઓમિાં ચોક્કસ ખાલીપો સજ્જશે પણ આજીિન કમિ્જશીલ, વિચારક અને લેખક રહેલા નારા્ણભાઈ ભાવિ પેઢી મિાટે અમૂિલ્ િારસો મૂિકતા ગ્ા છે. જીિનકાળ દરવમિ્ાન પચાસેક પુસતકો દ્ારા અને ગાંધીકથા થકી તેઓ મિહા્મિા ગાંધીના વિચારને જનમિન સુધી પહોંચાડતા રહ્ા હતા. તેમિના વિદા્ પ્રસંગે પ્રસતુત છે વદવ્યભષાસ્કરની શ્રદષાંજવલ...

‘બાપુને પરતિ મળ્યો તિેમનો બષાબલો ’હવદા્ય વેળાએ | ગાંધી્યુગનો છેલલો હસતારો ખરી પડ્ો

આ દ્શક્ષક અને માગ્ગદશ્ગકની ખોટ તિો હંમેશાં સાલતિી રહેશેગાં ધીયુગની છેલલી પેઢીનો એક

ઝળહળતો વસતારો ખયયો. ગાંધીજીએ જેને વનશાળ ન જિાની તેની મરજીને સિીકારીને ‘બાબલો’ નામ આપયું તેને સમગ્ર જીિન ગાંધી વિચારની વનશાળમાંથી રજા મળી નહોતી.

બાપુની જંગમ વિદ્ાપીઠમાં તૈયાર થયેલા નારાયણભાઈ વિદ્ાન, વિચારક અને કમ્યશીલ હતા. તેમણે બાિીસ િષ્યની યુિાનિયે સુરત નજીક િેડછી આિીને ‘નઈ તાવલમ’ના પ્રયોગો શરૂ કયા્ય હતા.

વિશાળ િાંચન અને અનેકવિધ મહાનુભિોના સાંવનધયમાં તેઓ ઘડાયા, ઉતકૃષટ લેખક થયા અને સાવહતય ક્ેત્ે વિરલ વસવધિ હાંસલ કરી. ગાંધી યુગની બે મહાન વિભૂવત, વિનોબા અને જયપ્રકાશના તેઓ વનકટના સહયોગી હતા અને તેમની સાથે જ તેમણે કમ્યયોગ આદયયો હતો. નારાયણભાઈએ ભૂદાન ચળિળમાં ગુજરાતમાં હજારો રકલોમીટર પદયાત્ા કરી તથા જમીનો મેળિી અને સિયોદયની અલખ જગાિી. તેમણે આત્િક શતકતને વિનાશક ગણાિી હતી. િૉર રેવઝસટનસ ઇનટરનેશનલ નામના િૈવશ્વક સંગઠનના તેઓ બે િખત પ્રમુખ બનયા હતા. તેમણે તરુણ શાંવત સેના સથાપીને સેંકડો યુિાનોનેે અવહંસક કાંવતના કાય્યકર બનાિિા માટે િેડછી

ખાતે સંપૂણ્યકાંવત વિદ્ાલયમાં તાવલમો આપી. માંદગીના છેલલા ત્ણ મવહના વસિાય છ િરસની ઉંમરથી શરૂ કરેલો કાંતણયજ્ આજીિન અખંડ ચલાવયો હતો. જીિનના પાછલા ભાગમાં દેશની જ્ાનપ્રસારની મૌવખક પરંપરાને અનુસરીને કથાકાર બનયા તથા દેશ-વિદેશમાં 110થી પણ િધારે ગાંધીકથાઓ કરી. ગાંધીકથા દ્ારા તેમણે ગાંધી આખયાનો દ્ારા ગાંધીજીિન અને વિચારને સમાજમાં િહેતા કયા્ય. તેઓ 2007થી ગુજરાત વિદ્ાપીઠના કુલપવત તરીકે વશક્કો,વિદ્ાથીથીઓને સરળ ભાષામાં ગાંધી વિચારમાં રહેતા તતિતંત્ની સમજ આપી. ગુજરાતનો આ પનોતો પુત્, શાંવતને સમવપ્યત કમ્યશીલ, વિદ્ાન લેખક, વશક્ક અને માગ્યદશ્યક વિદા લે છે તયારે આિનારા સમયમાં એમની ખોટ સાલતી રહેશે. આ ‘બાબલો’ ગાંધી વચંધયા માગદે ચાલી કરતાર પાસે ગાંધીની પડખે ફરી બેસિા ઉપડી ગયો છે.

}સુદિ્જન આ્યંગર, ્ૂવ્ષ-કુલનાયક,

ગૂજરાિ તવદ્ા્ી્ઠ

ત્રણ હબલાડીની રસપ્રદ ઘટનાિારાયણ ભાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચયોથા ભાગમાં રસપ્રદ વાિ લખી છે. િેઓ જયારે આ ્ુસિક લખિા તયારે િેમના ઘરમાં રિેિી ત્રણ તબલાડીઓ અચૂક્ણે આવીને ખયોળામાં બેસી જિી. કેશટયો, બલયો અને સુતભ એટલે કે કૃષણ, બલરામ અને સુભદ્ા નામની આ તબલાડીઓ તવશે નારાયણભાઈએ લખયું છે કે મનુષયયો કરિા વધુ પ્રેમ એમને િેમની ્ાસેથી મળયયો છે.